Gujarati: NT

Persian

Galatians

3

1તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા.
1 ای غلاطیان نادان، مرگ عیسی مسیح با چنان روشنی بیان شد كه گویی او در برابر چشمان شما مصلوب شده است. پس چه كسی شما را افسون كرده است؟
2મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો.
2 من از شما فقط یک سؤال دارم: آیا شما روح‌القدس را از راه انجام شریعت به دست آوردید یا از گوش دادن به انجیل و ایمان آوردن به آن؟
3તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે.
3 چطور می‌توانید تا به این اندازه احمق باشید؟ شما كه با قدرت روح‌القدس شروع كردید، آیا اكنون می‌خواهید با قدرت جسمانی خود به كمال برسید؟
4તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો!
4 آیا این‌همه تجربیات شما بیهوده بوده است؟ تصوّر نمی‌کنم.
5દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
5 آیا خدایی كه روح‌القدس را به شما می‌بخشد و در میان شما معجزه‌ها می‌کند، این كارها را به‌خاطر اینكه احكام شریعت را بجا می‌آورید انجام می‌دهد؟ و یا به‌سبب آنكه انجیل را شنیده و به آن ایمان دارید؟
6પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”
6 برای ابراهیم درست همین‌طور شد. «او به خدا ایمان آورد و خدا آن ایمان را به عنوان نیكی مطلق به حسابش گذاشت.»
7તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે.
7 پس باید بدانید كه ایمانداران، فرزندان حقیقی ابراهیم هستند.
8પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”
8 چون كلام ‌خدا از پیش، زمانی را می‌دید كه خدا غیر یهودیان را از راه ایمان کاملاً نیک محسوب می‌کند. قبلاً به ابراهیم بشارت داده گفت: «به وسیلهٔ تو تمام ملّتها بركت خواهند یافت.»
9ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.
9 بنابراین ایمانداران در بركات ابراهیم ایماندار، شریک و سهیم هستند.
10પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”
10 از طرف دیگر همهٔ آنانی كه به اطاعت از شریعت متّکی هستند، ملعونند. زیرا كلام خدا می‌فرماید: «هرکه تمام آنچه را كه در شریعت نوشته شده است، همیشه بجا نیاورد ملعون است.»
11તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.
11 اكنون کاملاً روشن است كه هیچ‌کس در حضور خدا به وسیلهٔ شریعت نیک شمرده نمی‌شود، زیرا «شخص نیكو به وسیلهٔ ایمان زندگی خواهد كرد.»
12નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”
12 امّا شریعت بستگی به ایمان ندارد. زیرا «مجری شریعت با اجرای شریعت زندگی خواهد كرد.»
13નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”
13 وقتی مسیح به‌خاطر ما ملعون شد، ما را از لعنت شریعت آزاد كرد. زیرا کتاب‌مقدّس می‌فرماید: «هرکه به دار آویخته شود ملعون است.»
14ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.
14 این‌همه واقع شد تا بركتی كه خدا به ابراهیم وعده داده بود، به وسیلهٔ عیسی مسیح به غیر یهودیان برسد تا ما روح‌القدس موعود را از راه ایمان به دست آوریم.
15ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી.
15 ای دوستان من، می‌خواهم از یک مَثَل معمولی استفاده كنم: هیچ‌کس نمی‌تواند به پیمانی كه تأیید شده است، چیزی بیافزاید یا آن را باطل سازد.
16દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.)
16 باری، وعده‌ها به ابراهیم و فرزند او داده شد و نمی‌گوید: «فرزندان» تا شامل بسیاری گردد. بلكه به یک فرزند یعنی به مسیح اشاره می‌کند.
17હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો. 430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
17 مقصود من این است: شریعتی كه چهارصد و سی سال بعد برقرار گردید، نمی‌تواند پیمانی را كه خدا با ابراهیم بست، فسخ نماید به طوری که وعدهٔ خدا را باطل سازد.
18દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
18 زیرا اگر كسب بركت بسته به شریعت باشد، دیگر آن به وعدهٔ خدا بستگی ندارد. امّا خدا بنابر وعدهٔ خود آن را به ابراهیم عنایت فرمود.
19તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થ તરીકે ઉપયોગ કર્યો હતો.
19 پس مقصود از شریعت چیست؟ شریعت چیزی بود كه بعدها برای تشخیص گناه اضافه شد و قرار بود فقط تا زمان ظهور فرزند ابراهیم كه وعده به او داده شده بود، دوام داشته باشد. همین شریعت به وسیلهٔ فرشتگان و با دست یک واسطه برقرار شد.
20પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
20 هرجا واسطه‌ای باشد، وجود طرفین مسلّم است. امّا وعده، تنها یک طرف دارد؛ یعنی خدا.
21શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ.
21 بنابراین آیا شریعت با وعده‌های خدا سازگار نیست؟ ابداً! زیرا اگر شریعتی داده شده بود كه قادر به بخشیدن حیات بود، البتّه نیكی مطلق نیز به وسیلهٔ شریعت میسّر می‌شد.
22પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
22 امّا كلام خدا همه را اسیر گناه دانسته است تا بركت موعود كه از راه ایمان به عیسی مسیح به دست می‌آید به ایمانداران عطا شود.
23આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા.
23 امّا قبل از رسیدن دورهٔ ایمان، همهٔ ما محبوس و تحت تسلّط شریعت بودیم و در انتظار آن ایمانی كه در شُرُف ظهور بود به سر می‌بردیم.
24તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા.
24 به این ترتیب شریعت دایهٔ ما بود كه ما را به مسیح برساند تا به وسیلهٔ ایمان کاملاً نیک محسوب شویم،
25હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.
25 امّا چون اكنون دورهٔ ایمان رسیده است دیگر تحت مراقبت دایه نیستیم،
26[This verse may not be a part of this translation]
26 زیرا ایمان باعث شد كه همهٔ شما در اتّحاد با مسیح عیسی فرزندان خدا باشید.
27[This verse may not be a part of this translation]
27 شما كه در اتّحاد با مسیح تعمید گرفتید، هم‌فكر او شده‌اید.
28હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો.
28 پس دیگر هیچ تفاوتی میان یهودی و غیر یهودی، برده و آزاد، مرد و زن وجود ندارد، زیرا همهٔ شما در اتّحاد با عیسی مسیح یک هستید و اگر متعلّق به مسیح هستید، فرزند ابراهیم و مطابق وعدهٔ خدا، وارث او هستید.
29તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.
29 و اگر متعلّق به مسیح هستید، فرزند ابراهیم و مطابق وعدهٔ خدا، وارث او هستید.