1તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે?
1
پس چه بگوییم؟ آیا باید به زندگی در گناه ادامه دهیم تا فیض خدا افزون گردد؟
2ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ?
2
به هیچ وجه! ما كه نسبت به گناه مردهایم، چگونه میتوانیم به زندگی در آن ادامه دهیم؟
3જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા.
3
آیا نمیدانید كه وقتی ما در اتّحاد با مسیح عیسی تعمید یافتیم، در اتّحاد با مرگ او تعمید یافتیم؟
4કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
4
پس با تعمید خود با او مدفون شدیم و در مرگش شریک گشتیم تا همان طوری که مسیح به وسیلهٔ قدرت پر شكوه پدر، پس از مرگ زنده شد، ما نیز در زندگی تازهای به سر بریم.
5ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું.
5
زیرا اگر ما در مرگی مانند مرگ او با او یكی شدیم، به همان طریق در رستاخیزی مانند رستاخیز او نیز با او یكی خواهیم بود.
6આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું.
6
این را میدانیم كه آن آدمی كه در پیش بودیم با مسیح بر روی صلیب او كشته شد تا نفس گناهكار نابود گردد و دیگر بردگان گناه نباشیم،
7જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
7
زیرا کسیکه مرد از گناه آزاد شده است.
8આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું.
8
اگر ما با مسیح مردیم، ایمان داریم كه همچنین با او زیست خواهیم کرد،
9મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી.
9
زیرا میدانیم چون مسیح پس از مرگ زنده شده است، او دیگر هرگز نخواهد مرد. یعنی مرگ دیگر بر او تسلّط نخواهد یافت.
10હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે.
10
مسیح مرد و با این مرگ یکبار برای همیشه نسبت به گناه مرده است. ولی او زنده شد و دیگر برای خدا زندگی میکند.
11એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
11
همینطور شما نیز باید خود را نسبت به گناه مرده، امّا نسبت به خدا در اتّحاد با مسیح عیسی زنده بدانید.
12તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ.
12
دیگر نباید گناه بر بدنهای فانی شما حاكم باشد و شما را مطیع هوسهای خود سازد.
13પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય.
13
هیچیک از اعضای بدن خود را در اختیار گناه قرار ندهید تا برای مقاصد شریرانه بكار رود. بلكه خود را به خدا تسلیم نمایید و مانند کسانیکه از مرگ به زندگی بازگشتهاند، تمام وجود خود را در اختیار او بگذارید تا اعضای شما برای مقاصد نیكو بكار رود.
14હવે ‘પાપ’ તમારો ‘માલિક’ થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.
14
زیرا گناه نباید بر وجود شما حاكم باشد. چون شما تابع شریعت نیستید بلكه زیر فیض خدا هستید.
15તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના!
15
پس چه؟ آیا چون زیر فیض خدا هستیم و نه تابع شریعت، اجازه داریم گناه كنیم؟ نه، به هیچ وجه!
16સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે.
16
مگر نمیدانید كه هرگاه شما خود را به عنوان برده در اختیار كسی بگذارید و مطیع او باشید، شما در واقع بردهٔ آن كسی هستید كه از او اطاعت میکنید، خواه بردگی از گناه باشد كه نتیجهٔ آن مرگ است و خواه اطاعت از خدا كه نتیجهٔ آن نیكی مطلق میباشد.
17ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા.
17
امّا خدا را شكر كه اگر چه یک زمانی بردگان گناه بودید، اكنون با تمام دل از اصول تعالیمی كه به شما داده شده، اطاعت میکنید.
18પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો.
18
و از بندگی گناه آزاد شده، بردگان نیكی مطلق گشتهاید.
19જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો.
19
بهخاطر ضعف طبیعی انسانی شما به طور ساده سخن میگویم: همانطور كه زمانی تمام اعضای بدن خود را برای انجام گناه به بردگی ناپاكی و شرارت سپرده بودید، اكنون تمام اعضای خود را برای مقاصد مقدّس به بردگی نیكی بسپارید.
20ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા.
20
وقتی شما بردگان گناه بودید، مجبور نبودید از نیكی مطلق اطاعت كنید.
21તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.
21
از انجام آن کارهایی كه اكنون از آنها شرم دارید چه سودی بردید؟ زیرا عاقبت آن کارها مرگ است
22પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે.
22
و اكنون از گناه آزاد گشته بردگان خدا هستید و در نتیجهٔ آن زندگی شما در این دنیا پر از پاكی و عاقبتش حیات جاودان است.
زیرا مزدی كه گناه میدهد موت است، امّا خدا به کسانیکه با خداوند ما، مسیح عیسی متّحد هستند، حیات جاودان میبخشد.
23જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.
23
زیرا مزدی كه گناه میدهد موت است، امّا خدا به کسانیکه با خداوند ما، مسیح عیسی متّحد هستند، حیات جاودان میبخشد.