11દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી.
1
این نامه از طرف پولس، بندهٔ خدا و رسول عیسی مسیح است. من مأموریت یافتم كه ایمان برگزیدگان خدا را تقویت كنم و حقیقتی را كه با خداشناسی سازگار است، بیان نمایم.
2અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી.
2
این حقیقت بر اساس امید به حیات جاودانی است. خدا كه هرگز دروغ نمیگوید، در ازل وعدهٔ آن حیات را به ما داد
3યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.
3
و در زمان معیّن، آن وعده در پیامی که اعلام آن به دستور نجاتدهندهٔ ما خدا، به من سپرده شد، آشكار شد.
4હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે. દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
4
به تیطُس فرزند حقیقیام كه هردوی ما در یک ایمان مشتركیم، خدای پدر و مسیح عیسی نجاتدهندهٔ ما، به تو فیض و آرامش عطا فرماید.
5તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે.
5
تو را برای این در جزیره كریت گذاشتم تا كارهای عقب افتاده را سر و سامان دهی و چنانکه شخصاً به تو دستور دادم، رهبرانی برای كلیساها در هر شهر بگماری.
6વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.
6
رهبران باید اشخاصی بیعیب و بیآلایش و صاحب یک زن و دارای فرزندان با ایمانی باشند كه نتوان آنها را به هرزگی و سركشی متّهم ساخت.
7દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય.
7
زیرا سرپرست كلیسا چون مسئول كار خداست باید بیعیب باشد، نه خودخواه، نه تندخو، نه مست باده، نه جنگجو و نه پولپرست.
8વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ.
8
بلكه باید مهماننواز، نیكخواه، روشنبین، عادل، پاک و خویشتندار باشد.
9આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.
9
باید به پیامی كه قابل اعتماد و با تعالیم صحیح سازگار است، محكم بچسبد تا بتواند اطرافیان را با تعلیمی درست تشویق كرده و مخالفان را مُجاب سازد.
10એવા અનેક લોકો છે કે જે આજ્ઞાનું પાલન કરતા નથી-એવા લોકો કે જે નકામી બાબતો વિષે ચર્ચા કર્યા કરતા હોય અને બીજા લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. હું ખાસ તો એવા લોકો વિષે ઉલ્લેખ કરવા માગું છું કે જેઓ એમ કહેતા ફરે છે કે સૌ બિનયહૂદિ લોકોની સુન્નત કરવી જ જોઈએ.
10
زیرا افراد سركش، یاوهسرا و گمراهكننده بسیارند. این افراد مخصوصاً در بین تازه ایمانان یهودی نژاد پیدا میشوند.
11વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે.
11
لازم است كه جلوی دهان آنها را گرفت، زیرا بهخاطر تحصیل سودهای ننگآور، با تعلیم چیزهایی که نباید آنها را تعلیم داد، خانوادهها را تماماً برمیاندازند.
12એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.”
12
یكی از انبیای كریتی كه یک نفر از خود آنهاست گفت: «اهالی كریت همیشه دروغگو و حیوانهای پلید، پرخور و تنبلی هستند.»
13એ પ્રબોધકે કહેલા શબ્દો સાચા છે. તેથી તું એ લોકોને કહે કે તેઓ ખોટા છે. તારે એમની સાથે કડક થવું જ પડશે. તો જ એમનો વિશ્વાસ દૃઢ થશે.
13
این درست است. به این دلیل آنها را سخت سرزنش كن تا در ایمان سالم باشند
14ત્યારબાદ તેઓ યહૂદી વાર્તાઓને માની લેવાનું બંધ કરશે. અને જે લોકો સત્યને સ્વીકારતા નથી તેઓ આદેશોને અનુસરવાનું પણ તેઓ બંધ કરશે.
14
و به افسانههای یهود و احكام مردمانی كه حقیقت را رد کردهاند، گوش ندهند.
15જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે.
15
برای پاكان همهچیز پاک است، امّا برای کسانیکه آلوده و بیایمان هستند، هیچ چیز پاک نیست. زیرا هم افكارشان و هم وجدانشان آلوده است.
ادّعا دارند كه خدا را میشناسند، امّا کارهایشان این ادّعا را تكذیب میکند. آنها نفرتانگیز و نافرمانند و برای انجام كار نیک کاملاً بیفایده هستند.
16એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.
16
ادّعا دارند كه خدا را میشناسند، امّا کارهایشان این ادّعا را تكذیب میکند. آنها نفرتانگیز و نافرمانند و برای انجام كار نیک کاملاً بیفایده هستند.