1¶ Muri iho, kia pahure nga tau tekau ma wha, ka haere ano ahau ki Hiruharama maua ko Panapa, me te mau ano i a Taituha hei hoa moku.
114 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો.
2Na te whakakitenga mai hoki ahau i haere ai, a whakatakotoria ana e ahau ki a ratou te rongopai e kauwhautia nei e ahau ki nga tauiwi; otiia i meatia pukutia ki te hunga whai ingoa, kei maumau kau taku oma onaianei, o mua ra ranei.
2હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય.
3Kihai ia a Taituha, toku hoa, he Kariki nei ia, i meinga kia kotia:
3[This verse may not be a part of this translation]
4Mo nga teina teka hoki i whakaurua pukutia mai, i haere puku mai nei ki te tirotiro i to matou ahua, he herekore i roto i a Karaiti Ihu, kia whakataurekareka ai ratou i a matou.
4[This verse may not be a part of this translation]
5Kihai rawa matou i whakangawari iho, i rongo ki a ratou, ahakoa kotahi haora; he mea kia mau ai te pono o te rongopai ki a koutou.
5પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા.
6Otira ko te hunga whai ingoa ahakoa he aha ratou, kahore tahi he tikanga ki ahau: kahore a te Atua whakapai ki te kanohi tangata kihai ratou, te hunga whai ingoa, i whakaatu mea ki ahau:
6તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.)
7Engari to ratou kitenga kua tukua ki ahau te rongopai ki te kotingakore pera hoki me tera ki kotinga kua tukua ra ki a Pita;
7પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું.
8Ko te kaimahi hoki i roto i a Pita hei apotoro ki te kotinga, mahi ana ano ia i roto i ahau ki nga tauiwi:
8વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું,
9Na, no ratou ka matau ki te aroha noa kua homai ki ahau, ka homai e Hemi, e Kipa, e Hoani, i meinga nei hei pou, nga ringa matau hei whakahoatanga ki a maua ko Panapa, mo maua kia haere ki nga tauiwi, ko ratou ia ki te kotinga:
9યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.”
10Otiia me mahara maua ki te hunga rawakore; he mea ano hoki tena i hihiko ai ahau.
10તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.
11¶ Na, i te taenga mai o Pita ki Anatioka, ka whakatika atu ahau ki a ia he kanohi, he kanohi, no te mea kua tika kia whakahengia ia.
11પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો.
12I mua hoki o te taenga mai o etahi i a Hemi, e kai tahi ana ia me nga tauiwi: no to ratou taenga mai ia, neke atu ana ia, momotu ke ana i a ia; i mataku hoki ki te hunga o te kotinga.
12તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ.
13I uru ano era atu Hurai ki tona tinihanga: heoi riro pu a Panapa i to ratou tinihanga.
13તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો.
14Otira, i toku kitenga kihai ratou i haere tika i runga i te pono o te rongopai, ka mea ahau ki a Pita i te aroaro o ratou katoa, ki te mea ko koe, he Hurai, ka whakatauiwi i a koe, a kahore e whakahurai, me pehea e taea ai e koe te mea nga tauiw i kia Hurai?
14મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”
15Ko tatou, ko nga Hurai tupu nei, ehara nei i te hunga hara no nga tauiwi,
15આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા.
16Kua mohio nei ehara nga mahi a te ture i te mea e tika ai te tangata, engari ko te whakapono ki a Ihu Karaiti; kua whakapono ano tatou ki a Ihu Karaiti, kia meinga ai te whakapono ki a te Karaiti hei tika mo tatou, kahore ia nga mahi a te ture; no te mea kahore rawa he kikokiko e tika i nga mahi o te ture.
16આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.
17Na, i a tatou e whai nei kia whakatikaia i roto i a te Karaiti, ki te kitea tatou nei he hunga hara, he minita ranei a te Karaiti ki te hara? Kahore rapea.
17આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના!
18Ki te mea hoki ka hanga ano e ahau nga mea i wahia e ahau, e whakakite ana ahau i ahau ano, he tangata hara.
18પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે.
19Na te ture hoki ahau i tupapaku ai ki te ture, kia ora ai ahau ki te Atua.
19મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો.
20Kua ripekatia tahitia ahau me te Karaiti: a e ora nei, ehara i te mea ko ahau, engari ko te Karaiti e ora ana i roto i ahau: e ora nei hoki ahau i roto i te kikokiko, he oranga na te whakapono ki te Tama a te Atua, i aroha nei ki ahau, i tuku ne i i a ia moku.
20જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો.
21Kahore aku whakakahore i te aroha noa o te Atua: mehemea hoki i na runga mai te tika i te ture, maumau mate noa a te Karaiti.
21આ દેવની કૃપા છે, અને મારા માટે તે ઘણી મહત્વની છે. શા માટે? કારણ કે જો નિયમ આપણને દેવને પાત્ર બનાવી શકતો હોત, તો ખ્રિસ્તને મરવું ના પડત.