1¶ Na, e oku teina tapu, e te hunga kua uru nei ki ta te rangi karanga, whakaaroa a Ihu Karaiti, te Apotoro, te Tohunga nui o te tikanga kua whakaaetia nei e tatou;
1તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે.
2I pono nei ki tona kaiwhakarite mai, i pera ano me Mohi i tona whare katoa.
2દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું.
3I tika hoki kia nui ake te kororia mo tenei tangata i to Mohi, no te mea nui ake i to te whare te honore o te kaihanga.
3જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો.
4He mea hanga hoki na tetahi nga whare katoa; ko te Atua ia te kaihanga o nga mea katoa.
4દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે.
5A i pono ano a Mohi i roto i tona whare katoa, i pera me te pononga, hei whakaatu mo nga mea ka korerotia i muri;
5મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું.
6Ko te Karaiti ia i rite ki te tama i tona whare ano; ko tona whare tonu hoki tatou, ki te u to tatou maia me te whakamanamana ki te mea e tumanakohia atu nei, a taea noatia te mutunga.
6પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ.
7¶ Na, kia rite ki ta te Wairua Tapu i mea ai, Ki te rongo koutou ki tona reo aianei,
7એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
8Kaua e whakapakeketia o koutou ngakau, kei pera me o te whakatoinga, i te ra o te whakamatautauranga i te koraha:
8ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ, અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
9I ahau i whakamatautauria e o koutou matua, i ahau i ata mohiotia, e wha tekau nga tau i kite ai ratou i aku mahi.
9મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10Na, ka hoha ahau ki taua whakatupuranga, ka mea, Kotiti ke tonu o ratou ngakau; kahore ratou e mohio ki aku ara.
10તેથી હું તે લોકો પર રોષે ભરાયો. અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે. તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11Na reira i riri ai ahau, i oati ai hoki, E kore ratou e tae ki toku okiokinga.
11તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી: ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:7-11
12Kia tupato, e oku teina, kei noho te ngakau kino, whakaponokore i roto i tetahi o koutou; kei whakarerea te Atua ora;
12માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય.
13Engari me whakahau koutou tetahi i tetahi i tenei ra, i tenei ra, i te mea e kiia ana ko tenei ra, kei whakapakeketia tetahi o koutou e te tinihanga o te hara.
13પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ.
14Ka uru hoki tatou ki ta te Karaiti, ki te mea ka mau i a tatou te timatanga o te whakaaro pumau, taea noatia te mutunga;
14કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું.
15I te mea hoki e korerotia ana, Ki te rongo koutou ki tona reo aianei, kaua e whakapakeketia o koutou ngakau, kei pera me o te whakatoinga.
15શાસ્ત્રમાં કહેલું છે કે: “જો આજે તમે દેવની વાણી સાંભળો, તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8
16Ko wai hoki i whakatoi i to ratou rongonga? he teka ianei ko te hunga katoa i haere mai i Ihipa, a Mohi i arahi ra?
16દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા.
17I riri hoki ia ki a wai i nga tau e wha tekau? he teka ianei ki te hunga i hara, i hinga ra o ratou tinana ki te koraha?
17અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા.
18I oati ano ia ki a wai, e kore ratou e tae ki tona okiokinga? he teka ianei ki te hunga kihai nei i whakapono?
18દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ.
19Na ka kite nei tatou kihai ratou i ahei te tae atu i te kore o te whakapono.
19અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.